Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ, કોરોના વાયરસના સંક્રમણને જોતા લેવાયો નિર્ણય

Webdunia
બુધવાર, 27 ઑક્ટોબર 2021 (10:08 IST)
કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખતા આ વખતે અનેક તહેવારોના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ વર્ષે સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે પાંચ દિવસ સુધી કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરવામાં આવે છે. હજારો શ્રધ્ધાળુઓ આ મેળામાં ભાગ લેતા હોય છે.ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે આ મેળાના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments