Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટની કંપનીએ 10 દિવસમાં ધમણ-1 નામનું વેન્ટિલેટર બનાવ્યું, CM રૂપાણીએ કરી જાહેરાત

Webdunia
શનિવાર, 4 એપ્રિલ 2020 (15:28 IST)
કોરોના વાઈરસના કહેર વચ્ચે વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારે તેની માંગને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સક્ષમ કંપનીઓની મદદ માંગી હતી. જેને પગલે રાજકોટની જાણીતી કંપની જ્યોતિ સીએનસીએ પડકારને ઝીલીને માત્ર 10 દિવસના ગાળામાં ધમણ-1 નામનું વેન્ટિલેટર તૈયાર કરી દીધું છે. આ વેન્ટિલેટરનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરતા કરી હતી. આ સમયે તેમની સાથે જ્યોતિ સીએનસીના માલિક પરાક્રમસિંહ જાડેજા હાજર રહ્યા હતા.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments