Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત કોંગ્રેસના પૂર્વ મેયરના પુત્રની હત્યાના અપરાધમાં 6 આરોપીની ધરપકડ

Webdunia
શનિવાર, 5 જૂન 2021 (21:33 IST)
ગુજરાતના જૂનાગઢમાં ભર બપોરે કોંગ્રેસના પૂર્વ મેયરના પુત્રની હત્યા કરવાના આરોપમાં 6 ની ધરપકડ કરવામાં આવી છે. મૃતકના ભાઈને હત્યાનુ ષડયંત્ર રચવઆમાં બીજેપી મહિલા કોર્પોરેટર અને તેના પતિ, સસરા સહિત 20થી વધુ લોકોના સામેલ હોવાની આશંકા પણ બતાવી છે. 
 
2 જૂન બપોરે લગભગ 12 વાગે જૂનાગઢ આઈજી બંગલાની પાછળ જ તક્ષશિલા હોસ્ટેલની પાસે જ ધર્મેશ પરમારની કેટલાક લોકોએ તલવાર, કુહાડી અને છરીથી નિર્દયાથી હત્યા કરી નાખી. 
 
50 વર્ષનો ધર્મેશ જે જૂનાગઢના પૂર્વ મેયર લાખા પરમારના પુત્ર હતા. હત્યાના દરમિયાન જ પહોંચેલા ધર્મેશના ભાઈ રાવણે આંખો દેખી ઘટનાના આધાર પર ફરિયાદમાં 20 નામ નોંધાવ્યા જેમા જૂનાગઢ બીજેપીના શહેર ઉપપ્રમુખ અશોક ભટ્ટ, કોર્પોરેટર બ્રિજેશા સોલંકી અને તેમના પતિ સંજય સોલંકી, સંજય બાડિયા, કમલેશ મચ્છર સહિત 20 નામોને લઈને ફરિયાદ નોંધાવવા માંગતો હતો. 
 
દલિત નેતા જિગ્નેશ મેવાનીએ જૂનાગઢ પહોંચીને પરમાર ફેમિલીને ન્યાય આપવાની વાતથી પોલીસ પર દબાણ વધ્યુ અને 24 કલાક પછી પોલીસે ફરિયાદ નોંધી.  અનેક બીજેપી નેતાના નામ સામેલ હોવાને કારણે પોલિટિકલ દબાણને કારણે પોલીસ ફરિયાદ નોંધવામાં મોડુ કરવાનો આરોપ મૃતકના ભાઈએ લગાવ્યો. 
 
પોલીસે આ દરમિયાન સીસીટીવીની મદદથી 6 લોકોની ધરપકડ કરી જેમાથી 3 રાજકોટથી, 2 જૂનાગઢથી અને સંજય સોલંકી જે મુખ્ય આરોપી છે, તેની મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી. ઘટનાસ્થળ પરથી હત્યાના હથિયાર પણ મળ્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments