Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મૂ એયરફોર્સ સ્ટેશનમાં ડ્રોનથી ધમાકાની શંકા નિશાના પર હતા એયરક્રાફ્ટ

Webdunia
રવિવાર, 27 જૂન 2021 (11:23 IST)
જમ્મૂ એયરપોર્ટ સ્થિત એયરફોર્સ સ્ટેશનની અંદર મોડી રાતે ધમાકા થયો. પ્રથમ ધમાકો રાત્રે 1 વાગીને 37 મિનિટ થયુ અને બીજો ધમાકો ઠીક 5 મિનિટ પછી 1 વગીને 42 મિનિટ પર થયો. પણ આ ધમાકામાં કોઈ નુકશાન નથી થયો છે. વાયુસેનાએ ટ્વીટ કરી જણાવ્યુ કે પ્રથમ ધમાકો બિલ્ડીંગની છત ડેમેજ થઈ છે. 
 
ધમાકામાં અત્યારે આતંકી હુમલાનો એંગલ પણ સામે આવી રહ્યુ છે. તપાસ માટે એઆઈએ અને એનએસજીની ટીમ એયરફોર્સ સ્ટેશન પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યારે સુધી તપાસમાં ડ્રોનથી IED પડવાની શંકા જણાવી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે પાડોશી મુલ્ક પાકિસ્તાનની તરફથી ડ્રોનથી IED પડાવ્યા 
 
કારણ કે એયરફોર્સ સ્ટેશન અને બોર્ડરના વચ્ચે માત્ર 14 કિલોમીટરની દૂરી છે અને ડ્ર્રોનથી 12 કિલોમીટર સુધી હથિયારોને પડાવી શકાય છે. ડોનના હુમલાના કારણે અંબાલા, પઠાનકોટ અને અવંતિપુરા એયરબેસને પણ હાઈ અલર્ટ પર રખાયુ છે. 
 
નિશાના પર હતા એયરક્રાફ્ટ 
આ ધમાકોને અંજામ આપવા માટે બે ડ્રોનના ઉપયોગ કરવાની વાત સામે આવી રહી છે. આ વાતની આશંકા વધુ ગાઢ થઈ જાય છે કારણકે અસલહા-બારૂદ 
 
પડાવતા ડ્રોનને રડારમાં પકડવામાં મુશ્કેલી પણ આવે છે. પહેલા પણ ઘણી વાર એવા ડ્રોન રડારની પકડમાં આવવાથી બચી ગયા છે.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments