Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાલથી ગુજરાતમાં આ નિયમનો અમલ

Webdunia
રવિવાર, 31 જુલાઈ 2022 (12:40 IST)
નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે નિર્ણયમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે. જાહેર સ્થળો-મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વાળા સ્થળો સાથે હવે એક જ સમયે 1 હજારથી વધુ લોકો ભેગા થતા હોય કે દિવસ દરમ્યાન 1 હજાર લોકોની અવર-જવર હોય તેવી સંસ્થાઓએ CCTV કેમેરા લગાવવાના રહેશે. 
 
તેમજ 30 દિવસના CCTV ફૂટેજ સાચવવા પડશે. જાહેર સલામતિ સમિતિ દ્વારા ભલામણ કરાયેલા પગલાં 6 મહિનાની અંદર સંબંધિત સંસ્થાઓએ ગોઠવવાના રહેશે. . 
 
રાજ્ય સરકારે નાગરિકો પણ સુરક્ષા અને સલામતી કરવાના હેતુથી ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-2022નો સોમવાર 1 ઓગસ્ટ-2022થી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. આ 8 મહાનગરમાં અમલ કરાશેઆ અધિનિયમ પ્રથમ તબક્કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ 8 મહાનગરોમાં અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તમિલનાડુના મદુરાઈમાં ગર્લ્સ હોસ્ટેલમાં આગ, બેના મોત, બે ઘાયલ

દતિયામાં કિલ્લાની બહારની દીવાલ ધરાશાયી, 9 લોકો દટાયા, 2ના મોત, બચાવ કામગીરી ચાલુ

રાહુલ ગાંધી, તમે પણ તમારી દાદી જેવો જ ભાગ્ય પામશો, ભાજપના નેતાની ધમકી બાદ હંગામો મચ્યો હતો

ઉત્તર પ્રદેશના મથુરામાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, લોકો પરેશાન

પીએમ મોદી દુર્ગા પૂજા પહેલા બંગાળને વધુ ત્રણ વંદે ભારત ભેટ આપશે

આગળનો લેખ
Show comments