Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજકેટનું પરિણામ 21મી ઓગસ્ટે જાહેર થઈ શકે છે, બોર્ડે પરીક્ષાની આન્સર કી સાઈટ પર મૂકી

Webdunia
શનિવાર, 14 ઑગસ્ટ 2021 (09:00 IST)
ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ આપેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ 21 ઓગસ્ટની આસપાસ જાહેર થશે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની સવલત માટે જેટલું બની શકે તેટલું જલદી પરિણામ જાહેર કરવાની તૈયારી શરૂ કરી છે. આ સાથે જ બોર્ડે વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની આન્સર કી વેબસાઇટ પર મૂકી છે, જેના પરથી વિદ્યાર્થીઓ પોતાના જવાબોને આધારે ગુણની ગણતરી કરશે. આન્સર કી અંગે જો કોઇ વિદ્યાર્થીની રજૂઆત હોય તો પ્રતિ ક્વેરી પ્રમાણે 500 રૂપિયાની ફી ભરીને પોતાની માહિતી બોર્ડને ઇ-મેઇલ કરી શકશે. જો વિદ્યાર્થીની રજૂઆત યોગ્ય હશે તો ભરેલી ફી પરત મળશે. વિદ્યાર્થીએ જેટલી રજૂઆત કરી હશે તે તમામ રજૂઆતો પ્રમાણે ફી ભરવાની રહેશે, ઉપરાંત બોર્ડ આપેલી આન્સર કીનો જવાબ અને વિદ્યાર્થીએ પોતે રજૂ કરતા જવાબના આધારો શું છે તેની માહિતી પણ આપવાની રહેશે. પરિક્ષા 6 ઓગસ્ટે લેવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

સ્વચ્છતાનું મહત્વ

Gujarati wedding thali- ગુજરાતી લગ્નની થાળીમાં આ વાનગીઓનો સમાવેશ કરવો જ જોઈએ

Smart TV Cleaning Mistakes: સ્માર્ટ ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ 5 ભૂલો, નહીં તો બગડી શકે છે પિક્ચર ક્વોલિટી

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments