Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં અઠવા ઝોનના વધુ 5.81 લાખ લોકો ફરજિયાત હોમ ક્વોરન્ટીન

Webdunia
શુક્રવાર, 17 એપ્રિલ 2020 (20:23 IST)
શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 89 પર પહોંચી ગયો છે. ત્યારે સેન્ટ્રલ ઝોનના જુદા જુદા ત્રણ વોર્ડ વિસ્તારના કુલ 97008 ઘરોમાં રહેતાં 4,36,547 લોકો અને લિંબાયત ઝોનમાં જુદા જુદા વિસ્તારના 32,130 ઘરોમાં રહેતાં 1,44,589 લોકો મળી બંને ઝોન મળી કુલ 5,81,136 લોકોને ફરજિયાત હોમ ક્વોરંન્ટાઈનમાં રહેવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. આ વિસ્તારમાં રાજ્ય સરકારે કર્ફ્યુ જાહેર કરાયું છે. સેન્ટ્રલ ઝોનના સૈયદપુરા, નાણાવટ, શાહપોર વિસ્તારના 21,136 ઘરમાં રહેતા 95,115 લોકો, સલાબતપુરા, બેગમપુરા, મહિધરપુરા, કાંસકીવાડ, સૈયદપુરામાં વિસ્તારના 32,815 ઘરમાં રહેતા 1,47,670 લોકો તથા નાનપુરા, સગરામપુરા, ગોપીપુરા, વાડીફળિયા, સોનીફળિયામાં આવેલા 43,057 ઘરમાં રહેતા 1,93,762 લોકો. જ્યારે લિંબાયત ઝોનના આંજણા, ઉંમરવાડા અને ડુંભાલમાં આવેલા 32,130 ઘરમાં રહેતા 1,44,589 લોકો એમ સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોનના વિસ્તારો કલસ્ટર તરીકે જાહેર કરી બીજો હુકમ ન થાય ત્યાં સુધી ફરજિયાત હોમ કવોરોન્ટાઈનમાં રહેવા પાલિકા કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કરી હુકમ કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments