Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat- મુખ્યમંત્રી ની 3 મહત્વની જાહેરાત, ગુજરાતમાં કોરોના ના બે પોઝિટિવ કેસ, પોઝિટિવ કેસનો આંકડો 55 પર પહોંચ્યો

Webdunia
રવિવાર, 29 માર્ચ 2020 (10:28 IST)
બ્રેકિંગ ન્યુઝ આજે કોરોના ના બે પોઝિટિવ કેસ, પોઝિટિવ કેસનો આંકડો 55 પર પહોંચ્યો, ગીર સોમનાથ ઉપરાંત ગાંધીનગરના એક વ્યક્તિનો પણ કેસ પોઝિટિવ ,72 કેસ નો રિપોર્ટ આવ્યો નેગેટિવ
મુખ્યમંત્રી ની 3 મહત્વની જાહેરાત 
 
રાજ્યમાં ફરજ બજાવતા પોલીસ જાવનનું ફરજ દરમિયાન મૃત્યુ થાય તો 25 લાખ રૂપિયાની સહાય તેમના 
પરિવાર ને આપવામાં આવશે
 
કોરોના વાયર ગુજરાતના મહાનગરો ફેલાયેલો છે તે બીજા જિલ્લામાં પણ ફેલાય શકે છે માટે સાવચેતી ના ભાગ રૂપે 
 
રાજ્યના તમમાં જિલ્લામાં 100 બેડની હોસ્પિટલ ખોલવમાં આવશે જેમાં વેન્ટિલેટર અને ICU  સાથેનું સુવિધા સાથે 10 બેડ પણ ઉપલબ્ધ કરવામાં આવશે
 
તેમજ ભાજપના ધારા સભ્યો દવાર પોતાના એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડ માં આપવામાં આવશે. આ ઉપરાંત  દરેક ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયા ગુજરાત હેલયહ સોસાયટીમાં જમા કરાવશે
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments