Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Corona Update - રાજ્યમાં 24 કલાકમાં 7606 નવા કેસ, 34ના મોત

Webdunia
ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (22:53 IST)
ગુજરાતમાં સતત બે દિવસથી કોરોનાના કેસમાં વધારો નોંધાયા બાદ ફરી નવા કેસ ઘટ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં 7606 નવા કેસ નોંધાયા છે. જ્યારે સતત બીજા દિવસે 34ના મોત થયા છે. આજે 13195 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 93.75 ટકા થઈ ગયો છે. જોકે સતત પાંચમા દિવસે નવા કેસ 10 હજારથી ઓછા નોંધાયા છે. તેમજ વેન્ટિલેટર પરના 266 દર્દી થઈ ગયા છે. રાજ્યમાં છેલ્લા 7 દિવસથી 30થી વધારે દર્દીના મોત નોંધાઈ રહ્યા છે.
 
અમદાવાદમાં 3165 કેસ, વડોદરામાં 1413 કેસ, રાજકોટમાં 410 કેસ, ગાંધીનગરમાં 525 કેસ, સુરતમાં 389 કેસ, જામનગરમાં 62 કેસ, જુનાગઢમાં 29 કેસ, ભાવનગરમાં 83 કેસ, આઁણંદ 151,બનાસકાંઠા 149, પાટણ 128 કેસ, ખેડા 123 ભરૂચ 116 કચ્છ 111  સાબરકાંઠા 67 કેસ, નવસારી 55 મોરબી 53 વલસાડ 47  કેસ, સુરેન્દ્રનગર 42 પંચમહલ 41 અમરેલી 30 કેસ, દાહોદ 27 કેસ, દ્વારકા 19 કેસ, અરવલ્લી 17 કેસ, ડાંગ 17 કેસ, મહીસાગર 14 કેસ, છોટા ઉદેપુર 11 કેસ,  પોરંબદર 10 ગીરસોમનાથ 9  કેસ, નર્મદા 6 કેસ, બોટાદમાં 4 કેસ બહાર આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments