Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં હવે રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે દુકાનો, 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે હોટલ અને રેસ્ટોરેન્ટ

Webdunia
મંગળવાર, 30 જૂન 2020 (13:08 IST)
અનલોક 1 ની સમયમર્યાદા 30 જૂને પુરી થઇ રહી છે. આ સાથે જ અનલોક 2ની જાહેરાત કરવામાં આવી છે જેમાં કેટલીક ગતિવિધિઓમાં છૂટ રહેશે પરંતુ કેટલીક પાબંધીઓ સાથે. કંન્ટેનમેંટ ઝોનમાં સખત રહેશે જ્યારે કંન્ટેનમેંટ ઝોનથી બહારના વિસ્તારમાં છૂટ આપવામાં આવશે. નવી ગાઇડ લાઇન 1 જુલાઇથી લાગૂ થશે. 
 
ગુજરાતમાં હવે અનલોક 2 દરમિયાન રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. તો બીજી તરફ હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. ત્યારબાદ રાત્રે 10 વાગ્યાથી માંડીને સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. આ અનલોક 2ની ગાઇડલાઇન 31 જુલાઇ સુધી લાગૂ રહેશે. 
 
આ પહેલા અનલોક 1માં સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુનો લાદવામાં આવ્યો હતો. આમ હવે દુકાન ધારકોને એક કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને બે કલાકની વધુ રાહત આપી છે. જ્યારે કર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
 
ગુજરાતમાં સોમવારે કોવિડ 19 એક દિવસમાં સૌથી વધુ 626 નવા કેસ આવતાઅની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 32,023  થઇ ગઇ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments