Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્ર સરકાર ખેડૂતો માટે જાહેર કર્યો એપ, હવે ખેડૂત ફોનમાં જ જોઈ શકશે પોતાનો હપ્તો

Webdunia
મંગળવાર, 22 જૂન 2021 (17:40 IST)
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી પીએમ કિસાન મોબાઇલ એપના માધ્યમથી પોતાની સ્થિતિની ઓનલાઈન ચકાસી શકે છે. આ માટે, ખેડૂતો પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અને વધુ માહિતી માટે, ખેડૂત પીએમ કિસાન યોજના હેઠળ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર લોગિન કરી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે 14 મે ના રોજ સરકારે પીએમ ખેડૂત સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટાંસફર કરવા શરૂ કર્યા હતા. પીએમ મોદીએ દેશના 9.5 કરોડથી વધુ ખેડૂતોનો વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા 20000 કરોડ રૂપિયાથી વધુનો આઠમો હપ્તો રજુ કર્યો છે.  માહિતી મુજબ ડિઝિટલ ઈંડોયાએ થોડા સમય પહેલા ટ્વિટર પર ટ્વીટ પર ટ્વીટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે  ડિજિટલ ઇન્ડિયાએ થોડા સમય પહેલા ટ્વિટર પર ટિ્‌વટ કર્યું હતું કે 
#પીએમકિસાનયોજના હેઠળના તમામ ખેડૂત લાભાર્થીઓ હવે પીએમ-કિસાન મોબાઇલ એપ્લિકેશન દ્વારા તેમની સ્થિતિ ડિજિટલ રીતે ચકાસી શકે છે, આ યોજનાએ પોતાના 8 મા હપ્તાના માધ્યમથી  9.5 કરોડથી વધુ ખેડુતોને 20,000 કરોડથી વધુ  રજુ કર્યા છે, વધુ માહિતી માટે pmkisanની મુલાકાત લો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments