Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂર્વ ગૃહરાજ્યમંત્રી વજુભાઈ જાનીનું 92 વર્ષની વયે નિધન

Webdunia
શનિવાર, 29 જાન્યુઆરી 2022 (14:20 IST)
રાજ્યનાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી વજુભાઈ જાનીનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. 92 વર્ષની વયે વજુભાઈ જાનીનું નિધન થયું છે. તેઓ કોંગ્રેસનાં સનિષ્ઠ કાર્યકર હતાં. માધવસિંહ સોલંકીની સરકારમાં તેઓ ગૃહ રાજ્યમંત્રી હતાં. 1985માં તેઓ મહુવા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતાં અને કોંગ્રેસનાં ધારાસભ્ય બન્યા હતાં. છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ નિષ્ક્રિય હતાં. આજ રોજ ભાવનગરનાં ચિત્રા મોક્ષધામ ખાતે તેઓની અંતિમવિધિ કરાશે. મહત્વનું છે કે, તેઓ ભાવનગરનાં મહુવા ખાતે અંતિમ શ્વાસ લીધાં હતાં
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments