Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટ - ઈગ્લીશ દારૂની 4860 બોટલનો ટ્રક ઝડપાયો

Webdunia
મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (11:29 IST)
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારની સમથેરવા ગામની સરકારી ખરાબાની વાડીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૪૮૬૦ કિ. રૂ.૧૮,૨૨,૫૦૦/- તથા ટ્રક અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૨૮,૨૫,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ 
 
રેન્જમાં ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરવા માટે તેમજ આવી ગે.કા. પ્રવૃતિ ઉપર કડક કાર્યવાહી કરવા માટે ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબ રાજકોટ રેન્જ નાઓએ રેન્જના તમામ જીલ્લાઓને સુચના કરેલ જે અન્વયે પો.ઇન્સ.શ્રી એમ.પી.વાળા નાઓને હકીકત મળેલ કે વસંત કાનજીભાઇ વાણીયા રહે. પીપળી સુરેન્દ્રનગર વાળો વાંકાનેર તાલુકાના સમથેરવા ગામે ઇંગ્લીશ દારુનુ કટીંગ કરવાનો હોય હકીકત આધારે સ્ટાફના રસીકભાઇ પટેલ, કુલદીપસિહ ચુડાસમા, રાજદીપસિહ ઝાલા તથા ધર્મેન્દ્રસિહ વાઘેલા નાઓએ ટ્રકમા ચોરખાનુ બનાવી પોતાના આર્થિક ફાયદા સારૂ વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો બહારથી લાવી સમથેરવા ગામની સરકારી ખરાબાની વીડીમાં રાખી  પોલીસની હાજરી પામી જતા વિદેશી દારૂ ભરેલ ટ્રક જગ્યા પર છોડી નાશી જતા ભારતિય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ૭૫૦ એમ.એલ. ની કંપની સીલબંધ બોટલો કુલ નંગ ૪૮૬૦/- કિ.રૂ. ૧૮,૨૨,૫૦૦/- નો તથા ટ્રક નં જીજે ૦૩ એ.ટી.૨૧૧૯ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૮,૨૫,૧૦૦/- નો મુદ્દામાલ મળી આવતા આરોપી (૧) વસંત કાનજીભાઇ વાણીયા રહે, પીપળી તા. પાટડી જી.સુરેન્દ્રનગર તથા (૨) ટ્રક નં જીજે ૦૩ એ.ટી. ૨૧૧૯નો ડ્રાઇવર તમામ વિરુધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

કર્ણાટકમાં ઈદ મિલાદ ઉન નબી પર હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

આગળનો લેખ
Show comments