Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીનાં તહેવારો દરમ્યાન એસ.ટી.વિભાગ દ્વારા તા.૩૦ ઓક્ટોબર થી તા.૦૧ નવેમ્બર સુધી ૧૦૦ જેટલી ટ્રીપો દોડાવાશે

Webdunia
શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (08:36 IST)
આગામી દિવાળીનાં તહેવારો દરમ્યાન લોકો પોતાનાં વતન તરફ પ્રવાસ કરતાં હોય, મહત્તમ પ્રજા જાહેર પરિવહનનો લાભ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભાવનગર વિભાગ દ્વારા તા.૩૦-૧૦-૨૦૨૧ થી તા.૦૧-૧૧-૨૦૨૧ સુધી વિભાગનાં તમામ પાંચ ડેપો ખાતેથી ટ્રીપોનું આયોજન કરવામાં આવેલ છે. 
 
ભાવનગર જિલ્લાનાં મહત્તમ રત્ન કલાકારો સુરત તથા આસપાસનાં વિસ્તારમાં સ્થાયી થયેલ હોય તેઓને વતન પરત લાવવાં ભાવનગર વિભાગ દ્વારા કુલ ૧૦૦ બસો સુરત મોકલવામાં આવશે. જેમાં ભાવનગર ડેપોથી ૨૯ બસો, ગારીયાધાર ડેપોથી ૧૮ બસો, તળાજા ડેપોથી ૧૮ બસો, મહુવા ડેપોથી ૧૭ બસો અને પાલીતાણા ડેપોથી ૧૮ બસો દોડાવાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં વરસાદનું જોર ઘટયું પણ જનજીવનને હજુ પણ મુશ્કેલીમાં, હવામાન વિભાગની નવી આગાહી

અમદાવાદઃ ઘૂંટણ સુધીના પાણીમાં ફૂડ ડિલિવરી કરવા પહોંચ્યો ડિલિવરી બોય, Video થયો વાયરલ

Paris Paralympics 2024: પેરા શૂટર અવની લેખરાએ રચ્યો ઈતિહાસ, ગોલ્ડ મેડલ પર અને મોનાએ બ્રોન્ઝ મેળવ્યો

Smile Pay- રોકડ, કાર્ડ કે મોબઈલ નહી હવે ચેહરા દેખાડી કરો પેમેંટ જાણો કેવી રીતે

PM મોદીએ શિવાજીની પ્રતિમા તૂટી પડવા બદલ માંગી માફી, બોલ્યા ચરણોમાં શિશ ઝુકાવી માફી માંગુ છુ

આગળનો લેખ
Show comments