Webdunia - Bharat's app for daily news and videos

Install App

દીવ-દમણ અને સેલવાસ શનિ-રવિ રહેશે બંધ

Webdunia
શનિવાર, 20 માર્ચ 2021 (15:35 IST)
રાજ્યભરમાં કોરોનાની મહામારીએ ભરડો લીધો છે ત્યારે સરકાર દ્વારા 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લંબાવામાં આવ્યું છે. જો આવા સમય પર તમે શનિ-રવિની રજામાં ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. આજે પ્રશાસન દ્વારા એક મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દીવ-દમણ અને સેલવાસ પર શનિ-રવિ રજાઓના દિવસોમાં પર્યટકોને પ્રવેશ આપવામાં આવશે નહિ. દીવ-દમણ અને સેલવાસ પર વીકેન્ડમાં બીચ પર પ્રવાસીઓને પાબંધી અને તમામ પાર્ક બંધ રાખવાનો આદેશ પ્રશાસને જાહેર કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments