Webdunia - Bharat's app for daily news and videos

Install App

હર્ષલ પટેલને છોડીને દુ:ખી થશે દિલ્હી કૈપિટલ્સ, ઝડપી બોલર બોલ્યો - વિરાટ કોહલીએ કર્યો વિશ્વાસ

Webdunia
શનિવાર, 10 એપ્રિલ 2021 (10:58 IST)
રૉયલ ચેલેજર્સ બૈગલોર (Royal Challengers Bangalore) ના ઝડપી બોલર હર્ષલ પટેલ (Harshal Patel) એ આઈપીએલ 2021 ના પ્રથમ મુકાબલામાં મુંબઈ ઈંડિયંસ  (Mumbai Indians) વિરુદ્ધ ધમાલ મચાવી દીધી. મેચમાં પાંચ વિકેટ લેનારા હર્ષલ પટેલે રોમાંચક મુકાબલામાં વિજયી રન પણ જોડ્યો.  આરસીબીના કપ્તાન વિરાટ કોહલીએ આ મેચમાં હર્ષલ પટેલ પર વિશ્વાસ બતાવતા ઝડપી બોલર નવ દીપ સૈની પર વિશ્વાસ બતાવ્યો અને પટેલ તેમની આશાઓ પર ખરા ઉતર્યા. આ વખતે આઈપીએલ હરાજી 2021 થી પહેલા દિલ્હી કૈપિટલ્સે પટેલને મુક્ત કરી દીધો હતો.  ત્યારબાદ હરાજીમાં રોયલ ચૈલેજર્સે બૈગલોરે આ બોલરને 20 લાખ આપીને ખરીદી લીધો. કોહલી આ બોલરની પ્રતિભાથી ખૂબ પ્રભાવિત છે અને તેમણે કહ્યુ કે હર્ષલ પટેલ અમારા ડેથ ઓવર બૉલર થવાના છે. 
 
બીજી બાજુ મેન ઓફ ધ મેચ હર્ષલ પટેલે કહ્યુ, જ્યારે આરસીબીએ મને લીધો તો જણાવ્યુ કે હુ તેમની યોજનાનો એક ભાગ છુ. હુ ખૂબ ખુશ છુ કે હુ તેમના વિશ્વાસ પર ખરો ઉતર્યો. મને ખબર નહોતી કે હુ મુંબઈ વિરુદ્ધ પાંચ વિકેટ લેનારો પ્રથમ બોલર છુ. હુ પહેલીવાર પાંચ વિકેટ લીધા અને તે પણ મુંબઈ વિરુદ્ધ મેળવ્યા એટલે વિશેષ છે.  બીજી બાજુ કોહલીએ કહ્યુ, પટેલે પોતાની ભૂમિકાને ખૂબ જ વ્યવસ્થિત ઢંગથી નિભાવી છે. તે અમારી ડેથ ઓવર બૉલર થવાના છે. હર્ષલ પટેલના આવવાથી ટીમને મજબૂતી મળી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments