Webdunia - Bharat's app for daily news and videos

Install App

માથાકૂટ બાદ પત્ની ચાલી ગઇ પિયર, તો પતિએ પોતાની પુત્રી સાથે કર્યું ગંદુ કામ

Webdunia
બુધવાર, 7 એપ્રિલ 2021 (22:32 IST)
રાજ્યમાં અવાર નવાર મહિલાઓ સાથે થઇ રહેલા દુષ્કર્મ આચરવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ દરમિયાન રાજકોટથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં પિતા-પુત્રીના સંબંધને તાર-તાર કરી દીધા છે. એક 15 વર્ષની કિશોર છોકરીએ પોતાના પિતા પર જ તેની સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો હતો, જેના લીધે પોલીસે તેની ધરપક્ડ કરી લીધી છે. 
 
પોલીસના અનુસાર 42 વર્ષના આરોપીએ 3 એપ્રિલના રોજ પોતાની પુત્રીને એકલી જોઇ તેની સાથે ખૂબ મારઝૂડ અને સવાર સુધી તેની સાથે ત્રણવાર દુષ્કર્મ આચર્યું હતું. 
 
સવારે જ્યારે તેના પિતા કામ માટે નિકળ્યા તો પુત્રીએ પોતાના પડોશીનો ફોન લઇને પોતાની માતાને સમગ્ર હકિકત જણાવી. છોકરીની માતાએ તાત્કાલિક 181 મહિલા અભયમ હેલ્પલાઇનને ફોન કરીને પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે સોમવારે પિતાની ધરપકડ કરી લીધી હતી. હાલ તેને કોરોન્ટાઇન રાખવામાં આવ્યો છે. એકવાર કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને કાયદીય રીતે કસ્ટડીમાં લેવામાં આવશે. 
 
પોલીસે જણાવ્યું કે 42 વર્ષીય આરોપીનો પોતાની પત્ની સાથે ઝઘડો થઇ ગયો હતો. જેના લીધે તેની પત્ની પોતાની પુત્રીને લઇને પિયર જતી રહી હતી. જોકે ઘટનાના ત્રણ દિવસ પહેલાં જ તે પુત્રીને ઘરની દેખભાળ માટે ઘરે પરત લાવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments