Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chanakya Success Mantra : આચાર્ય ચાણક્ય મુજબ આ 5 ગુણ હશે તો જીવનમાં ક્યારેય નહી થાવ નિષ્ફળ

Webdunia
બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (00:41 IST)
મહેનતી વ્યક્તિ - પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી. એક દિવસ તેનું ફળ ચોક્કસ મળે છે. તેથી મહેનતથી દૂર ન ભાગશો.  પરિશ્રમ જ સફળતાની ચાવી છે.
 
આત્મવિશ્વાસ - માણસના જીવનની સૌથી મોટી સંપત્તિ તેનો આત્મવિશ્વાસ છે. જ્યારે વ્યક્તિમાં આત્મવિશ્વાસ હોય છે, ત્યારે તે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકે છે. આત્મવિશ્વાસુ લોકો ક્યારેય કોઈ કામમાં નિષ્ફળ જતા નથી.
 
પ્રાપ્ત કરેલ જ્ઞાન - કોઈપણ પ્રકારનું પ્રાપ્ત કરેલ જ્ઞાન ક્યારેય વ્યર્થ જતું નથી. પછી ભલે તે પુસ્તકીયું જ્ઞાન હોય કે કોઈ કામ કરવાથી મળેલ અનુભવનું જ્ઞાન હોય. એક દિવસ તમારો આ અનુભવ ચોક્કસપણે કામમાં આવશે. આવી વ્યક્તિ જીવનમાં ક્યારેય નિષ્ફળ થતી નથી.
 
વધારાના પૈસા હોવા જોઈએ - જીવનમાં હંમેશા પૈસાની જરૂર રહે છે. વ્યક્તિનો સારો કે ખરાબ સમય આવતો જ રહે છે. તેથી, જીવનમાં સફળતા મેળવવા માટે, તમારી પાસે હંમેશા વધારાના પૈસા હોવા જોઈએ. ખરાબ સમયમાં તેની જરૂર પડે છે.
 
સાવધાન રહો - જીવનમાં સફળ થવા માટે આપણે હંમેશા સજાગ રહેવું જોઈએ. તમે જ્યાં પણ રહો છો અથવા કામ કરો છો, તમારી આંખો અને કાન ખુલ્લા રાખો

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments