Webdunia - Bharat's app for daily news and videos

Install App

Centre Cuts Wheat Quota Under PMGKAY: - રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર, કેન્દ્રે કર્યો ફેરફાર; જૂનથી ઘઉં ઓછા મળશે

Webdunia
સોમવાર, 9 મે 2022 (14:38 IST)
Centre Cuts Wheat Quota Under PMGKAY: જો તમે પણ રેશન કાર્ડ ધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે. કેંદ્ર સરકારએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (Pradhan Mantri Garib Kalyan Anna Yojana) હેઠણ ઘઉંનો કોટા ઘટાડીને ચોખાનો કોટ વધારી દીધો છે આ ફેરફાર ઘણા રાજ્યો અને કેટલાક કેંદ્ર શાસિત પ્રદેશમાં કરાયુ છે તેનાથી રેશન કાર્ડ હોલ્ડર્સ પહેલા કરતા ઓછુ ઘઉં મળશે 
 
PMGKAY હેઠણ 25 રાજ્યોના કોટામાં ફેરફાર નથી 
હકીકતમાં કેંદ્ર સરકારએ  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના  (PMGKAY) હેઠણ મેથી સેપ્ટેમ્બર સુધી આવંટિત ઘઉંના કોટાને ઘઉંને ઘટાડી દીધુ છે તે પછી ત્રણ PMGKAY ના હેઠણ ત્રણ રાજ્યો બિહાર, કેરળ અને ઉત્તર પ્રદેશને મફત વિતરણ માટે ઘઉં નથી અપાશે. તે સિવાય દિલ્હી, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં ઘઉંના ક્વોટામાં ઘટાડો કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments