Webdunia - Bharat's app for daily news and videos

Install App

માંગરોળમાં આમ આદમી પાર્ટીની મિટિંગમાં બળદગાડું ઘૂસ્યુ, 20 જેટલી ખુરશીઓ તૂટી

Webdunia
સોમવાર, 29 ઑગસ્ટ 2022 (15:11 IST)
જૂનાગઢના માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટીની મિટિંગ ચાલી રહી હતી. આ દરમિયાન ચાલુ મિટિંગમાં બળદગાડું ઘૂસી આવ્યું હતું. જેથી અફરાતફરી મચી હતી. મિટિંગમાં માઈક ચાલુ થતા બળદ ભડક્યા હતા. જેના કારણે બળદ મિટિંગમાં ઘૂસી આવ્યાં હતા. આ બળદગાંડામાં 6થી7 લોકો બેઠા હતા. સદનસીબે જાનહાની ટળી હતી. જોકે, 15 જેટલી ખુરશીઓ તૂટી હતી.

જૂનાગઢના માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટીની ચાલુ મિટિંગમાં બળદ ગાડું ઘૂસતા અફરાતફરી મચી હતી. આમ આદમી પાર્ટીની મિટિંગમાં બેસવા માટેની ખુરશીઓ તૂટી હતી. આ બળદ ગાડામાં પશુઓ માટેનો ઘાસચારો તેમજ 6 થી 7 લોકો બેઠા હતા. સદનસીબે કોઈ જાન હાની થઈ ન હતી. મિટિંગમાં માઈક ચાલુ થતાં રસ્તા પરથી પસાર થતા બળદગાડાંના બળદો ભડક્યાં હતા. જેથી બળદો સભામાં ઘૂસી જતા નાશ ભાગ મચી હતી.તાજેતરમાં અમદાવાદના એસજી હાઈવેના ઝાયડસ બ્રિજ પર અચાનક ભેંસ આવી જતા બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રક પલટી ગઈ હતી. જેથી ડ્રાઈવરને ઈજા પહોંચતા સોલા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments