Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાતમા ચરણના મતદાનથી પહેલા ફરીથી સંક્રમિત થયા કેંદ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો નહી કરી શકાશે આસનસોલમાં વોટ

Webdunia
રવિવાર, 25 એપ્રિલ 2021 (14:36 IST)
બંગાળ ચૂંટણી વચ્ચે બીજેપી ઉમેદવાર અને કેંદ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમજ બીજી વાર કોરોના પૉઝિટિવ થયા છે. બાબુલ સુપ્રિયોએ પોતે ટ્વીટ કરી આ વિશે જાણકારી આપી છે. તેને જણાવ્યુ કે તે અને તેમની પત્ની કોરોના પૉઝિટિવ થઈ ગયા છે. 
 
કેંદ્રીય મંત્રીએ ટ્વીટ કર્યુ " હુ અને મારી પત્ની કોરોના સંક્રમિત થયા છે. મે બીજી વાર.. ખૂબ દુખદ છે કે મે આસનસોલમાં મતદાન નહી કરી શકીશ મને 26 એપ્રિલને થનાર ચૂંટણી માટે અહીં રહેવુ હતું. જ્યાં તૃણમૂલ કાંગ્રેસના ગુંડા પહેલા જ મતદાનને બાધિત કરવા માટે તેમના આતંક ફેલાવવો શરૂ કરી દીધો છે. પણ ટીએમસીની ટેઅરર મશીનરીનો હું વર્ષ 2014થી સામનો કરી રહ્યો છું. હુ મારો કામ મારા રૂમથી જ કરીશ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

2 વર્ષની માસૂમ બાળકી બોરવેલમાં ફસાઈ, બચાવ કામગીરી બે વખત નિષ્ફળ

સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ચાંદી પણ લપસી, તમારા શહેરના નવા ભાવ તરત જ ચેક કરો

મોદી કેમ ઈચ્છે છે વન નેશન-વન ઇલેક્શન ? આ કેવી રીતે કામ કરશે? શું હશે તેની રૂપરેખા, જાણો તેના ફાયદા અને નુકશાન

ગુજરાતને મળી 20 નવી વોલ્વો બસ, એરક્રાફટ, સબમરીન જેવી સુવિધાઓ મળશે

રાહુલ ગાંધીને આતંકવાદી કહેવા પર હોબાળો, કોંગ્રેસીઓ રસ્તા પર ઉતરી આવ્યા

આગળનો લેખ
Show comments