Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણીતા જ્યોતિષ બેજાન દારુવાલાનું નિધન, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ

Webdunia
શુક્રવાર, 29 મે 2020 (19:10 IST)
શુક્રવારે જાણીતા જ્યોતિષવિદ્ય બેજન દરુવાલાનું કોરોના વાયરસથી નિધન થયું હતું. 89 વર્ષની ઉંમરે તેમણે ગુજરાતની અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ ગયા અઠવાડિયાથી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તે એક અઠવાડિયા સુધી  વેન્ટિલેટર પર હતા . 

<

Saddened by the demise of renowned Astrologer Shri Bejan Daruwalla. I pray for the departed soul. My condolences. Om Shanti...

— Vijay Rupani (@vijayrupanibjp) May 29, 2020 >
 
ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના સમાચારો  મુજબ બેજાન દારુવાલાના પુત્ર નસ્તુરે તેમને કોરોના પોઝિટિવ હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે તેમને ન્યુમોનિયા હતો. તેમના ફેફસામાં ચેપ પણ હતો. 1931 માં જન્મેલા, દારુવાલા ભગવાન ગણેશના ભક્ત હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમના મોતની ચોખવટ કરી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments