Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આંગણવાડીના કર્મચારીઓ હડતાળ પર

anganwadi
, ગુરુવાર, 26 ઑક્ટોબર 2023 (09:46 IST)
Gujarat: આજથી રાજ્યના આંગણવાડીના કર્મચારીઓ અનિશ્વિત કાળ સુધી હડતાળ પર ઉતરશે
 
આખરે વારંવારની રજૂઆતથી કંટાળીને હવે આંગણવાડીના કર્મચારીઓએ હડતાળએ અનિશ્વિત સમય સુધી હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો .
 
આંગણવાડીના કર્મચારીઓને બે મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. તે સિવાય મસાલા અને અન્ય ચીજવસ્તુઓના પણ આઠ- આઠ મહિનાથી બિલ પાસ કરવામા આવ્યા નથી. તો આંગણવાડીના મકાનોનું આઠ મહિનાથી ભાડુ ન મળ્યાનો પણ કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમેરિકામાં અંધાધૂંધ ફાયરિંગમાં 20થી વધુ લોકોના મોત,