Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમૂલમાં દૂધની આવક 32 લાખથી ઘટીને 22.5 લાખ લિટર થઇ ગઈ

Webdunia
શુક્રવાર, 15 નવેમ્બર 2019 (11:24 IST)
અમૂલમાં દૂધની આવક વધીને દરરોજના 32 લાખ લિટર સુધી પહોંચ્યું હતું. દેશભરમાં દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. હાલમાં અમૂલમાં રોજ 22.5 લાખ લિટર જ દુધ સુધી પહોંચે છે.’ તેમ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને ચેરમેન રામસિંહ પરમારે ગુરુવારના રોજ નડિયાદ ખાતે યોજાયેલા સહકારી સપ્તાહની ઉજવણી સંદર્ભે મળેલી સભામાં ચિંતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે રામસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોએ ઘર ચલાવવા ખેતી સાથે પશુપાલન કરવું જોઈએ. તો જ ભવિષ્ય બનશે. અગાઉ પશુપાલનને પ્રોત્સાહન આપવા કેડીસીસી બેન્ક અને અમૂલ દ્વારા લોન આપતા દૂધની આવક વધી હતી. હજુ ગયા વરસે જ અમૂલમાં રોજ 32 લાખ લિટર દૂધ આવતું હતું. જેના પગલે દૂધની બાય પ્રોડક્ટ બનાવવામાં આવી હતી. દૂધની પીક સિઝન હજુ આવી નથી. શિયાળો જામશે તેમ દૂધ વધશે. જોકે, હજુ વિયાણ ચાલુ જ થયું છે. આ વખતે વિયાણ મોડું છે. ત્રણેક વરસમાં આવી ખાસ સાઇકલ આવતી જ હોય છે. ધીરે ધીરે વધશે. પરંતુ હાલ સાઇકલ મોડી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments