Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના કંટ્રોલ કરવા માટે ફરીથી લાગશે લૉકડાઉન? જાણો અમિત શાહનો જવાબ

Webdunia
રવિવાર, 18 એપ્રિલ 2021 (10:49 IST)
દેશમાં કોરોના વાયરસનો કહેર ચાલૂ છે. બીજી લહેરે આખા દેશમાં વિનાશ મચાવ્યો છે. અને આવું પહેલીવાર જ્યારે ભારતમાં એક દિવસમાં 2.60 લાખથી વધારે કોરોના કેસ સામે આવ્યા છે. કોરોનાની વધતા આ 
ખતરનાક તીવ્રતાને જોતા એક વાર ફરીથી દેશમાં લૉકડાઉનની પોકાર સંભળાય છે અત્યારે દેશની આશરે 57 ટકા વસ્તીની પ્રતિબંધ હેઠળ છે. પણ જે રીતે કોરોના બેકાબૂ થયો છે. ત્યારે સરકાર પાસે એકમાત્ર 
વિક્લપ લૉકડાઉન છે. પણ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહએ સાફ કરી દીધું કે દેશમાં કોઈ ઉતાવળમાં લૉકડાઉન નહી થશે અને હાલ આવી સ્થિતિ પણ નહી જોવાઈ રહી છે. 
 
એક ઈટરવ્યૂહમાં અમિત શાહથી પૂછાયો કે ગયા વર્ષેની રીત કોરોનાને નિયંત્રિત કરવા માટે શું લૉકડાઉન જ વિક્લ્પ છે? શાહએ કીધુ  કે અમે ઘણા સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરી રહ્યા છે. શરૂઆતમાં લૉકડાઉનનો 
ઉદ્દેશ્ય જુદો હતો. અમે બેસિક ઈંફ્રાસ્ટ્રકચર અને સારવારની રૂપરેખા તૈયાર કરવા ઈચ્છતા હતા. ત્યારે અમારી પાસે કોઈ દવા કે વેક્સીન નહી હતી. હવે સ્થિતિ જુદી છે. તેમ છતાં અમે મુખ્યમંત્રીઓ સાથે  વાત કરી રહ્યા છે. ગમે તે સંમતિ હોય અમે તે મુજબ આગળ વધીશું. પણ ઉતાવળમાં લૉકડાઉન નહી લગાવીશું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments