Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના રાણીપમાં બન્યો દેશનો પહેલો 'આત્મનિર્ભર' ઓવરબ્રિજ, અન્ય પાંચ બ્રિજના નામ પણ જાહેર

Webdunia
શુક્રવાર, 14 ઑગસ્ટ 2020 (11:52 IST)
બે વર્ષ પહેલાં અમદાવાદ શહેરમાં બનેલા નવા રેલવે ઓવરબ્રિજ અને ફ્લાઇઓવર બ્રિજના નામાકરણની પ્રક્રિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી દીધી છે. રાણીપ બ્રિજને 'આત્મનિર્ભર' ગુજરાત રેલવે ફ્લાઇ ઓવરબ્રિજ' નામ આપવામાં આવ્યું છે. શહેરના કુલ રેલવે-ફ્લાઇ ઓવરબ્રિજનું નામ પણ આપવામાં આવ્યા છે. આજે એક સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના પાંચ ઓવરબ્રિજોના નામ લેવામાં આવ્યું હતું. 
ભાજપના સ્વર્ગસ્થ બે નેતાઓ અરૂણ જેટલી અને સુષ્મા સ્વરાજના નામે પણ એક બ્રિજ રાખવામાં આવ્યો છે. તો એક બ્રિજનું નામ આત્મનિર્ભર ગુજરાત રાખવામાં આવ્યું છે. 
 
પાંચ નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ અને ફ્લાઇઓવરનું નામકરણ
 
આત્મનિર્ભર ગુજરાત રેલવે ઓવરબ્રિજ, રાણીપ બલોલનગર રેલવે ઓવરબ્રિજ
સ્વર્ગીય અરૂણ જેટલી ફ્લાય ઓવરબ્રિજ, ઇનક્મટેક્સ ઓવરબ્રિજ
મહારાણા પ્રતાપ ફ્લાય ઓવરબ્રિજ, બાપૂનગર દિનેશ ચેમ્બર્સ ઓવરબ્રિજ
સ્વર્ગીય સુષ્મા સ્વરાજ ફ્લાય ઓવરબ્રિજ, અંજલિ ચાર રસ્તા ઓવરબ્રિજ
છત્રપતિ શિવાજી ફ્લાય ઓવરબ્રિજ, હાટકેશ્વર ઓવરબ્રિજ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments