Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત પહોચ્યા અમરનાથ યાત્રાળુઓના શબ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ(જુઓ ફોટા)

સુરત
, મંગળવાર, 11 જુલાઈ 2017 (16:42 IST)
અમરનાથ યાત્રા દરમિયાન આતંકી હુમલામાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓના શબ ગુજરાતના સૂરત શહેરમાં
પહોંચી ગયા છે. 
સુરત
વાયુ સેનાના વિમાન આ શબને લઈને પહોંચ્યા. 
સુરત
 
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બધા મૃતકો માટે 10 લાખ રૂપિયાનુ એલાન કર્યુ છે. 
સુરત
ઉલ્લેખનીય છે કે  આતંકી હુમલામાં ગુજરાતના 5 લોકો માર્યા ગયા હતા. 
 
 

સીએમ વિજય રૂપાનીએ બધા ઘાયલો સાથે વાત કરી. 
સુરત
 
સુરત
 



]

સુરત


 












ગુજરાતના કુલ 17 મુસાફરો ઘાયલ થયા હતા. બધાને સૂરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. 
સુરત






સીએમ વિજય રૂપાનીએ બહાદુરી બતાવવા માટે બસ ડ્રાઈવરની પ્રશંસા કરે. તેમને કહ્યુકે ડ્રાઈવરને બહાદુરીનો એવોર્ડ અપાવવાની ભલામણ કરીશુ. 

સુરત


સુરત

 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગોપાલકૃષ્ણએ ગુજરાત સરકારને અંધારામાં રાખી દુકાળની જાત તપાસ કરી હતી