Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદનો આ બ્રિજ બન્યો સુસાઇડ બ્રિજ, બે દિવસો આટલા લોકોને કરી આત્મહત્યા

Webdunia
બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (12:22 IST)
કોરોનાકાળમાં અકસ્માતના કેસ ઘટ્યા છે તો બીજી તરફ કોરોનાકાળમાં આર્થિક તંગી અને ફેમિલી પ્રોબલમ અને અન્ય સમસ્યાના કારણે રાજ્યમાં ઝડપથી કેસ વધી રહ્યા છે. હાલમાં અમદાવાદમાં આવેલી સીટીમ બ્રિજ હવે સુસાઇડ બ્રિજ માટે જાણિતો બન્યો છે. આ બ્રિજ પરથી બે દિવસમાં ત્રણ લોકોએ આત્મહત્યા કરી છે. 
ત્યારે આત્મહત્યાના કેસ અટકાવવા માટે તંત્ર પાસે રેલિંગ મુકવાની માંગ કરવામાં આવી રહી છે.  આ બ્રિજ પરથી લોકો અગમ્ય કારણોસર કૂદીને આત્મહત્યા કરી રહ્યા છે. આ બ્રિજ પરથી 2 દિવસમાં જ 3 લોકોએ આત્મહત્યા કરી છે. 
આ બ્રિજ પર વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓના પગલે સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે બનાવવામાં આવેલા બ્રિજનો લોકો આત્મહત્યા માટે ઉપયોગ કરી રહ્યા છે. 
 
આ પહેલા સાબરમતી અને કાંકરિયા સુસાઇડ પોઇન્ટ તરીકે વધુ કુખ્યાત હતા. આ બ્રિજ પર જાળી લગાવવાની માંગ લોકો હાલ કરી રહ્યા છે. દોઢ વર્ષમાં સીટીએમ ડબલ પરથી 15 લોકોએ આત્મહત્યા કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments