Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં યુનિવર્સિટી ખાતે CBSEના વિદ્યાર્થીઓનો વિરોધ

Webdunia
શનિવાર, 31 માર્ચ 2018 (13:25 IST)
CBSE અને SSC પેપર લીક મામલે વિરોધ થઇ રહ્યો છે, ત્યારે આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે CBSE ધોરણ 12ના વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્રની પરીક્ષા ફરી લેવાની જાહેરાત મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, પેપર રદ થતાં તેમને સજા મળી છે. આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓની કોઇ ભૂલ નથી.

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)ની ગ્રેજ્યુએટ સ્તરની પરીક્ષા અને સીબીએસઇ બોર્ડના અર્થતંત્ર અને ગણિત વિષયની પરીક્ષાના પેપર લીક થયા હતા. આ બન્ને મુદ્દે એક ખાસ વાત એ છે કે બન્ને સંસ્થાઓના વડા ગુજરાત કેડરના અધિકારી છે. એસએસસીના ચેરમેન અસીમ ખુરાના (1983 બેચના IAS ઓફિસર) છે, જ્યારે સીબીએસઇના વડા અનીતા કરવાલ (1988 બેચના IAS ઓફિસર) છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments