Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંચમહાલમાં કાર અનિયંત્રિત થઈને નાળામાં ખાબકતા એક જ પરિવારના 7 બાળકોનું મોત

Webdunia
સોમવાર, 13 ઑગસ્ટ 2018 (10:34 IST)
ગુજરાતના પંચમાહલમાં એક કાર નાળામાં ખાબકી ગઈ છે. જેમા સવાર એક જ પરિવારના 7 બાળકોનુ મોત થઈ ગયુ છે. જ્યારે કે 3 લોકોને બચાવી લેવામાં આવ્યા. જેમની સારવાર ચાલી રહી છે. આ વાતની માહિતી પંચમાહાલના પોલીસ અધિકારી એબી દેવઘાએ આપી છે. ઘટના ગઈકાલ રાતની છે. મળતી માહિતી મુજબ હલોલ-બોદિલી રોડ પાસે મોડ પર કારનુ પાછલુ ટાયર નીકળી ગયુ જેનાથી કાર અનિયંત્રિત થઈ ગઈ અને રસ્તા કિનાર નાળામાં પડી ગઈ. જેમા પાણી ભરેલુ હતુ. 
બોડેલીમાં આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા પણ બાકી 7 લોકોના જીવ બચી શક્યા નહી. બધા મૃતક બોડેલીના રહેનારા એક જ પરિવારના  આ હતા. આ બધા હાલોલથી પોતાના સંબંધીઓને ત્યાથી આવી રહ્યા હતા.  હાલ તમામ ઘયાલોનો જાંબુઘોડામાં સારવાર ચાલી રહી છે.  તમામ મૃતદેહોને જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. પોલીસ પણ અકસ્માત કઈ રીતે થયો તેની તપાસ શરૂ કરી છે.
 
 
એવુ કહેવાય છે કે આગા-લખનૌ એક્સપ્રેસ પર માટી ઘસડી પડવાથી કાર અચાનક નાળામાં જઈ પડી.  મૃતકોમાં મોહમ્મદ બિલાલ (17) મોહમ્મદ રાઉફ (14), મોહમ્મદ સાજિદ (13), ગુલ અફરોઝ (13), મોહમ્મદ તામિર અને મોહમ્મદ યુસૂફ (7) છે. 
 
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, ઈન્ડિકા ગાડીનું ટાયર ફાટતા કાર નાળામાં ખાબકી હતી. નાળામાં પાણી હોવાને કારણે એક જ પરિવારના પાંચ દિકરા અને બે દિકરીઓ પાણીમાં ગરકાવ થઈ જતા ઘટનાસ્થળે જ તેમના મોત થયા હતા. જ્યારે એક બાળકીને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments