Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્મશાનની દીવાલ પડતા 5ના મોત: VIDEO

Webdunia
રવિવાર, 21 એપ્રિલ 2024 (14:54 IST)
સ્મશાનની દિવાલ ધરાશાયી થતાં મૃતકોના સગાઓએ પટૌડી ચોક બ્લોક કર્યો, અકસ્માતમાં 5ના મોત
શનિવારે સાંજે લગભગ 6.24 કલાકે દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. ત્યાંથી પસાર થઈ રહેલી સાત વર્ષની તાન્યા અને 10 વર્ષની ખુશ્બુ પણ આ અકસ્માતનો ભોગ બની હતી. જેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
 
હરિયાણાના ગુરુગ્રામમાં શનિવારે એક દુ:ખદ અકસ્માત થયો હતો, જેમાં એક સ્મશાનભૂમિની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી, જેના પછી 6 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ અકસ્માતમાં એક બાળક સહિત ચાર લોકોના મોત થયા હતા. સ્થળ પર હાજર લોકોએ કાટમાળ હટાવી લોકોને બહાર કાઢ્યા અને પોલીસ પ્રશાસનની ટીમને અકસ્માતની જાણ કરી.
 
શનિવારે સાંજે લગભગ 6.24 કલાકે અહીં કેટલાક લોકો બેઠા હતા ત્યારે અચાનક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેની નીચે આ લોકો દટાઈ ગયા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી સાત વર્ષની તાન્યા અને 10 વર્ષની ખુશ્બુ પણ અથડાઈ હતી અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી. અર્જુન નગર પોલીસ ચોકીની દિવાલ સ્મશાનની બાજુમાં છે. અવાજ સાંભળીને પોલીસકર્મીઓ પણ ચોકીમાંથી બહાર આવ્યા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી.
 
સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે કેટલાક લોકો દિવાલ સાથે ટેકવીને ખુરશીઓ પર બેઠા હતા. તે જ સમયે, મીઠાઈ બનાવવાનું કામ એક હલવાઈ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. અચાનક દિવાલ તૂટી પડતાં અહીં બેઠેલા લોકો સાથે બંને છોકરીઓ દટાઈ ગઈ.

<

Five people died after being buried under a wall collapse in Gurugram.

गुरुग्राम में दिवार गिरने से पांच लोग दबकर मरे

सोशल मीडिया में वीडियो वायरल.#viralvideo #Elections2024 #BitcoinHalvinghttps://t.co/cvLfwSo7p6

— Najir Hussain نذیر حسین (@Najir_Hussain88) April 20, 2024 >/div>
 

સંબંધિત સમાચાર

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments