Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના એસજી હાઈવે પર સ્પીડના કારણે પાંચ મહિનામાં 49 અકસ્માત, 14 મોત

Webdunia
શનિવાર, 2 જુલાઈ 2022 (17:25 IST)
અમદાવાદ શહેરમાં સ્પિડ લીમીટ તો દુર રહી પરંતુ અકસ્માતો રોકવા માટે પણ ટ્રાફિક પોલીસ નિષ્ફળ રહી હોવાનું નકારી શકાય તેમ નથી. છેલ્લા પાંચ માસમાં 49 અકસ્માતો પોલીસ ચોપડે નોધાયેલા છે. જેમાં 14 જેટલા મોત થયા છે. એટલે કે, દર મહિને બે કે 3 મોત થતા હોય છે અને 10 જેટલા અકસ્માત સર્જે છે. ઉલ્લેખનીય છે કે, એસજી હાઇવે પર પાંચ મહિનામાં 14 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

પોલીસ જાહેર ખબર અને પ્લાનિંગ કે પછી ટ્રાફિકની કમિટી શું કરી રહી છે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.છેલ્લા કેટલાય વર્ષોથી એસજી હાઇવે પર અનેક મોટા અકસ્માતો સર્જાયા છે તેમ છતાં તેમા કોઇ સર્વે કરાયો કે ન કરાયો તે અંગે પણ રહસ્ય છે. ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક વિભાગ આટલા અકસ્માત બાદ ફરી એક વાર જાગ્યું છે કેમકે, છેલ્લા 5 મહિનામાં એસજી હાઇવે પર 49 અકસ્માતો સર્જાયા છે. જેમા અનેક લોકોના મોત થયા છે. એક કરતા વધારે લોકોના પણ મોત થયા છે. બ્રીજ બનાવ્યા બાદ પણ અકસ્માતોની ઘટના ટળી નથી અને બ્રીજ પર થતાં અકસ્માતમાંથી પડવા બાદ મોતના બનાવો પણ સામે આવ્યા છે.

ગાંધીગનરથી જલદી અમદાવાદ આવવા માટે બ્રીજ બનાવી વ્યવસ્થા કરી પરંતુ તેના કારણે સ્પિડ વધી અને અકસ્માત વદ્યા તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે. મહત્વની વાત તો એ છે કે, તાજેતરમાં બ્રીજ પર થયેલા એક અકસ્માતમાં નવયુગલ પડી ગયું હતુ અને તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. ઓવર સ્પિડમાં આવતા વાહને તેમને ટક્કર મારી હતી આમ ઘટના બન્યા બાદ ટ્રાફિક વિભાગ જાગ્યું છે અને હવે સર્વે હાથ ધર્યો હોવાનું બહાર આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments