Webdunia - Bharat's app for daily news and videos

Install App

Surat News - સુરતમાં 50 વર્ષ જૂની બિલ્ડીંગની ગેલરી તૂટી, ત્રણના મોત

Webdunia
મંગળવાર, 22 સપ્ટેમ્બર 2020 (12:25 IST)
સુરત શહેરમાં રાંદેર નવયુગ કોલેજ પાસે એક એપાર્ટમેન્ટની ગેલરી તૂટી હતી જેના કાટમાળ નીચે દબાઇ જતાં 3 મજૂરોના દર્દનાક મોત નિપજ્યા હતા. મંગળવારે આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલા બચાવદળ અને ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ નીચે દબાયેલા મજૂરો બહાર કાઢ્યા હતા પરંતુ સારવાર પહેલાં જ ત્રણેયના મોત નિપજ્યા હતા. 
 
સ્થાનિક લોકોએ જણાવ્યું હતુંક એ સવારે ધમાકેદાર અવાજથી લોકો જાગી ગયા હતા. આ શ્રમિકો છેલ્લા કેટલા દિવસોથી આ વિસ્તારમાં કામ કરી રહ્યા હતા. આ બિલ્ડીંગ નીચે સુતા હતા. જે અકસ્માતનો ભોગ બન્યા હતા.
 
નિલંજન એપાર્ટમેન્ટ નામની આ બિલ્ડીંગ 50 વર્ષ જૂની અને જર્જરિત અવસ્થામાં છે. અહીં કેટલાક ભાડુઆત રહે છે, પરંતુ લગભગ 8-9 મહિના પહેલાં બિલ્ડીંગ ખાલી કરાવી હતી. બિલ્ડીંગ નીચે દુકાનો પણ છે. દુકાનોના ગેટ પાસે મજૂરો સૂતા હતા. 
 
-અનિલચંદ્ર નેપાળી (35)
- જગદીશચંદ્ર ચૌહાણ (45)
- રાજૂ અમૃતલાલ મારવાડી (40)

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments