Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં વર્ષ ૨૦૦૯માં થયેલા લઠ્ઠાકાંડમાં ૧૨૩ મોત નીપજ્યા હતા

Webdunia
મંગળવાર, 26 જુલાઈ 2022 (10:52 IST)
ધંધુકા અને બરવાળામાં લઠ્ઠાકાંડમાં મૃતકોની સંખ્યા પણ વધી શકે છે. આ  લઠ્ઠાકાંડે અમદાવાદમાં વર્ષ ૨૦૦૯માં થયેલા લઠ્ઠાકાંડની યાદ અપાવી દીધી છે.  જેમાં ૧૨૩ લોકોના મૃત્યુ થયા હતા. તેમજ સુરતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં  ૨૪ લોકોના મોત નીપજ્યા હતા. વર્ષ ૨૦૦૯માં અમદાવાદમાં મહેમદવાદથી મોકલવામાં આવેલા કેમીકલ યુક્ત દેશી દારૃથી બાપુનગર, ઓઢવ અને કાંકરીયામાં કુલ 123 લોકોના મરણ થયા હતા અને ૨૦૦ લોકોએ આંખો ગુમાવી હતી.  જે અમદાવાદનો સૌથી મોટો લઠ્ઠા કાંડ હતો.

જે કેસમાં મુખ્ય આરોપી તરીકે કેમીકલ આપનાર જયેશ ઠક્કર અને દાદુ છારા , વિનોદ ડગરી અને રવિન્દ્ર પવાર સહિત ૩૩ લોકો વિરૃધ્ધ ચાર્જશીટ દાખલ કરવાાં આવી હતી. તો સુરતના લીબાયત, પુણા, કાપોદ્વા અને વરેલીમાં લઠ્ઠાકાંડ થયો હતો.જેમાં ૨૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જે અંગે પણ તપાસમાં અનેક મોટા ખુલાસા થયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments