Webdunia - Bharat's app for daily news and videos

Install App

રક્ષાબંધનના અચૂક ઉપાય, ધન પ્રાપ્તિ ના પ્રબળ યોગ બનશે અને દુર્ભાગ્ય થશે દૂર

Webdunia
સોમવાર, 5 ઑગસ્ટ 2019 (17:16 IST)
- કોઈપણ એવો છોડ જે કોઈ વટવૃક્ષની નીચે ઉગ્યો હોય  તેને રક્ષાબંધનના દિવસે લાવીને તમારા ઘરની માટી કે કુંડામાં સ્થાપિત કરો. આવુ કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થશે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થશે. 
 
- જો કોઈ વ્યક્તિને તમારી પાસેથી પૈસા ઉધાર લીધા છે પણ પરત નથી કર્યા તો  રક્ષાબંધનના દિવસે સૂકા કપૂરનુ કાજળ બનાવ્ આ કાજળથી એક કાગળ પર તેનુ નામ લખીને કોઈ ભારે પત્થર નીચે દબાવી લેવુ જોઈએ. તરત પૈસા પરત આવી જશે... 
 
- જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો રાત્રે એક સિક્કો રોગીના માથા પાસેમુકી દો અને સવારે એ સિક્કાને સ્મશાન ઘાટમાં ફેંકી દેવાથી રોગી જલ્દી ઠીક થઈ જશે. 
 
- જેમના લગ્નમા અડચણ આવે છે તેઓ  રક્ષાબંધનના દિવસે એક જૂનુ તાળુ જે ખુલ્લુ હોય પણ ખરાબ ન હોય તેની ચવી પોતાની પાસે મુકીને તેને તમારા માથા પાસેથી ઉતારીને રાત્રે ચાર રસ્તા પર ફેકી દો અને પાછળ વળીને જોશો નહી. આ ઉપાય કરવાથી લગ્નમાં આવતા અવરોધ દૂર થઈ જશે. 
 
-  રક્ષાબંધનના દિવસે અખંડિત ચોખા ભગવાન શિવ મંદિરમાં લઈ જાવ. હવે તમારા બંને હાથમા જેટલા ચોખા આવે તેને શિવલિંગ આપો અને ભગવાન શિવને ધન લાભ માટે પ્રાર્થના કરો. એવુ કહેવાય છે કે જેટલા ચોખાના દાણા શિવજીને અર્પણ કરવામા6 આવે છે એટલુ હજાર ગણુ ફળ મળે છે. બચેલા ચોખા ગરીબોને વહેંચી દો.  તેનાથી ધન પ્રાપ્તિ ના પ્રબળ યોગ બને છે અને દુર્ભાગ્ય દૂર થાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

આગળનો લેખ
Show comments