Publish Date: Mon, 31 Jul 2017 (14:45 IST)
Updated Date: Mon, 04 Nov 2019 (19:47 IST)
ચંદ્ર ગ્રહણનો રાશિમુજબ પ્રભાવ
7 અગસ્તને લાગનાર ચંદ્ર ગ્રહણ ભારત સાથે એશિયાનાના વધારેપણુ દેશ અને યૂરોપીય દેશમાં પણ જોવાશે. જ્યોતિષ પરિણામ મુજબ આ ચંદ્ર ગ્રહણ મકર રાશિ પર શ્રાવણ નક્ષત્રમાં લાગી રહ્યું છે. ગ્રહણનો સીધો અસર આ 4 રાશિઓ પર થશે. મકર, તુલા, મિથુન અને કુંભ પણ આ 5 રાશિઓની કિસ્મત ચમકશે. મેષ, સિંહ કન્યા વૃશ્ચિક અને મીન. તે સિવાય બાકીની રાશિઓ એટલે કે વૃષભ, કર્ક અને ધનુ રાશિ વાળા માટે ગ્રહણ મિશ્રિત પરિણામ રહેશે.
ઉપાય
જે રાશિઓ પર ગ્રહણનો ખરાબ અસર થવાની શકયતા છે. તેનાથી પહેલા તમારા સ્વાસ્થયનો ધ્યાન રાખવું જોઈએ. કારણકે આ ચંદ્ર ગ્રહણ છે તો સમય પ્રમાણે માનસિક પરેશાનીઓ ઉભી થઈ શકે છે. ગ્રહણ કાલમાં ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરવું બધી રાશિઓ માટે શુભ રહેશે.