Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિક પટેલને સાથ આપવા કોંગ્રેસ આગળ આવી, 24 કલાક માટે ઉપવાસ પર બેસવાની આપી ધમકી

Webdunia
શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (10:34 IST)
ગુજરાત કોંગ્રેસે ગુરૂવારે જાહેરાત કરી કે જો રાજ્ય સરકાર પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે વાતચીત નહી કરે તો તે તેમના સમર્થનમાં શુક્રવારે 24 કલાકનો ઉપવાસ રાખશે. હાર્દિક પટેલના સમર્થનમાં કોગ્રેસના નેતાઓએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત કરી હતી. કોગ્રેસે આ મુદ્દે આક્રમક વલણ અપનાવતા આવતીકાલથી 24 કલાકના ઉપવાસની જાહેરાત કરી છે. નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, સરકાર અમારી રજૂઆતને ગંભીરતાથી લે અને કોઇ ઉકેલ નહી લાવે તો કોગ્રેસ આવતીકાલથી રાજ્યવ્યાપી ધરણા કરશે.
 
પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધનાની અને લગભગ 25 ધારાસભ્યો સહિત પ્રદેશ કોંગ્રેસના ત્રીસ નેતાઓએ ગુરૂવારે પટેલના ઉપવાસના સંબંધમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ પ્રતિનિધિમંડળે માંગ કરી કે રાજ્ય સરકાર પટેલ સાથે વાતચીત શરૂ કરે અને કૃષિ ઋણમાફી સાથે સંબંધિત તેમની માંગ માની લે.  ગાંધીનગરમાં રૂપાણી સાથે ભેટ કર્યા પછી ધનાનીએ સંવાદદાતાઓને કહ્યુ, જો રાજ્ય સરકાર અમારી માંગ પર સકારાત્મક જવાબ નહી આપે તો કોંગ્રેસ હાર્દિકના સમર્થનમાં શુક્રવારે અગિયાર વાગ્યાથી રાજ્યના દરેજ જીલ્લા મુખ્યાલયો પર 24 કલાક ઉપવાસ પર બેસશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments