Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વેપારીઓ પર થયેલા લાઠીચાર્જમાં ભાજપની તાનાશાહી જવાબદાર - હાર્દિક પટેલ

લાઠીચાર્જ
, મંગળવાર, 4 જુલાઈ 2017 (10:11 IST)
ગુજરાતમાં અનામત આંદોલન ચલાવી રહેલા પાસ કન્વીનર હાર્દિક પટેલે સુરતમાં GSTનો વિરોધ કરી રહેલા વેપારીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જ પર નિવેદન આપ્યું હતું. હાર્દિકે કહ્યું હતું કે વેપારીઓ પર થયેલા લાઠીચાર્જ પાછળ ભાજપ સરકારની તાનાશાહી જવાબદાર છે. ભાજપે ફરીવાર ગુજરાતમાં પોતાની તાનાશાહીને સાબિત કરી છે. તેણે ઉમેર્યું હતું કે સુરતમાં GSTના વિરોધમાં હડતાલ કરી રહેલા વેપારીઓ પર લાઠીચાર્જ બાદ હવે ગુજરાતના વેપારીઓએ એક થવું જરૂરી છે અને પોલીસને ઢાલ બનાવીને ભાજપ દ્વારા જે શક્તિ દેખાડવામાં આવે છે તેને વખોડી નાંખવી જોઈએ. હું સુરતના વેપારીઓ સાથે આ લડાઈમાં છું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દીવમાં ભાજપના સૂપડા સાફ, ભાજપના મહિલા મોર્ચાના પ્રમુખનો આક્ષેપ, કોંગ્રેસે ઈવીએમ મશીનમાં ગોટાળા કર્યાં