Webdunia - Bharat's app for daily news and videos

Install App

51 shakti peeth - કરતોયાતટ અપર્ણ બાંગ્લાદેશ -13

Webdunia
ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (17:21 IST)
Shri Aparna Shaktipeeth  Bhawanipur- દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.  તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન 
શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને 
વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ.
 
કરતોયાતટ અપર્ણા- બાંગ્ળાદેશના શેરપુર બાગુરા સ્ટેશનથી 28 કિમી દૂર ભવાનીપુર ગામના પાર કરતોયાની સદાનીરા નદીની પાસે સ્થાન પર માતાની ડાબું તલ્પ (ઝાંઝર) પડી હતી. તેની શક્તિ છે અર્પણ અને ભૈરવને વામન કહે છે. અહીં પહેલા ભૈરવરૂપ શિવના દર્શન કરી ત્યારે દેવીના દર્શન કરવા જોઈએ. આ જગ્યા તે બોંગરા જિલ્લાના ભવાનીપુર નામના ગામમાં આવેલું છે.
 
કરતોયા નદીને સદાનીરા કહેવાય છે. વાયુપુરાણ મુજબ આ નદી ઋક્ષ પર્વત થી નિકળી છે અને તેનો જળ મણિસદ્રશ ઉજ્જવળ છે. તેને બ્રહ્મારૂપા કરોદભવા પણ કહેવાય છે. એવું કહેવાય છે કે શિવ અને પાર્વતીના લગ્ન સમયે ભગવાન શિવના હાથ પર રેડવામાં આવેલા પાણીમાંથી ઉદ્ભવ્યું છે, તેથી જ તેનું શિવ નિર્માલ્યનું મહત્વ છે, તેને છોડવું જોઈએ નહીં.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments