Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવરાત્રિ : ક્યાં દિવસે શું દાન કરશો ?

નવરાત્ર  : ક્યાં દિવસે શું શું દાન કરવો ?:  રામનવમી વિશેષ
, બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (18:26 IST)
નવરાત્ર પ્રારંભ થઈ ગયાં  છે . આવો જાણીએ કન્યા પૂજન પર દરરોજ શું -શું ભેટ આપવી જોઈએ . 
કન્યા પૂજનમાં ત્રણથી લઈને નવ વર્ષની કન્યાઓનું જ પૂજન કરવુ જોઈએ. આનાથી વધુ કે ઓછી વયની કન્યાઓની પૂજા કરવી વર્જિત છે. તમારી સગવડ મુજબ નવ દિવસ સુધી અથવા નવરાત્રિના અંતિમ દિવસે કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરો. કન્યાઓને આસન પર એક પંક્તિમાં બેસાડો. ૐ કુમાર્યે નમ: મંત્ર દ્વારા કન્યાઓનુ વિધિવિધાન પૂર્વક પૂજન કરો. ત્યારબાદ તેમની રૂચિ મુજબનું ભોજન કરાવો.
 
1. ધર્મ-કર્મ સાથે  સંકળાયેલા વિશેષજ્ઞનું  માનવુ  છે કે પહેલા દિવસે પુષ્પ દાન કરવું શુભ હોય છે. 
નવરાત્ર  : ક્યાં દિવસે શું શું દાન કરવો ?:  રામનવમી વિશેષ
બીજા દિવસે- દાન માટે ફળ પસંદ કરવા. યાદ રાખો કે ફળ તાજા અને મીઠા હોવા જોઈએ. 
નવરાત્ર  : ક્યાં દિવસે શું શું દાન કરવો ?:  રામનવમી વિશેષ
ત્રીજા દિવસે- મિઠાઈનું  દાન કરવું. ખીર, શીરો વગેરે વ્યંજનને પણ શામેલ  કરી શકાય છે. 
નવરાત્ર  : ક્યાં દિવસે શું શું દાન કરવો ?:  રામનવમી વિશેષ
નવરાત્રના ચૌથા દિવસે વસ્ત્રદાન કરવુ  જોઈએ. તમારા સામર્થ્ય મુજબ વસ્ત્રોનું  દાન કરવું જોઈએ. 
નવરાત્ર  : ક્યાં દિવસે શું શું દાન કરવો ?:  રામનવમી વિશેષ
પાંચમા  દિવસે શ્રૃંગાર સામગ્રી આપવી શુભ હોય છે.  બિંદિ, મેંહદી  કાજળ વગેરેના દાનનું આ દિવસે ખાસ મહત્વ છે. 
નવરાત્ર  : ક્યાં દિવસે શું શું દાન કરવો ?:  રામનવમી વિશેષ
નવરાત્રના છઠ્ઠા દિવસે દૂધથી બનેલા પદાર્થ અર્પણ કરી શકાય છે. 
 
નવરાત્ર  : ક્યાં દિવસે શું શું દાન કરવો ?:  રામનવમી વિશેષ
સાતમા દિવસે સરસ્વતીની કૃપા મેળવવા માટે પેન , સ્કેચ પેન , પેંસિલ વગેરે દાન કરવા જોઈએ. 
નવરાત્ર  : ક્યાં દિવસે શું શું દાન કરવો ?:  રામનવમી વિશેષ
આઠમા દિવસે કુમકુમ ચોખા અને શ્રૃંગર સામગ્રી દાન કરવી જોઈએ. 


નવરાત્ર  : ક્યાં દિવસે શું શું દાન કરવો ?:  રામનવમી વિશેષ

નવમાં દિવસે કન્યાઓને ખીર પૂરી ખવડાવો અને ભોજ્ય પદાર્થ દાન કરો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#Navratri માં આવી મહિલાઓના નાક પર નિખરતી નથની ફેશન