Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈદ પર અનેક સ્થળોએ હોબાળો - જોધપુરમાં હોબાળો ઈદ દરમિયાન બે પક્ષોમાં પત્થરમારો એક ડઝન ગાડીઓમાં તોડફોડ

Webdunia
મંગળવાર, 3 મે 2022 (12:14 IST)
જોધપુરમાં લાઉડસ્પીકર પર થયુ હોબાળો અત્યારે થંબાયુ જ નથી. હવે એક વાર ફરી ત્યાં બે પક્ષના વચ્ચે હિંસા થઈ છે. જણાવી રહ્યુ છે કે ઈદની નમાજના દરમિયાન અહીં હોબાળો થયુ. પોલીસ આ હોબાળાને શાંત કરવ માટે એક વાર ફરી લાઠીચાર્જ કર્યુ છે. હોબાળા કરી રહ્યા લોકો પોલીસે તેમને વિખેરવા માટે ટીયર ગેસના શેલનો પણ ઉપયોગ કર્યો હતો.
 
તેનાથી પહેલા જોધપુરના જાલોરી ગેટ ચાર રસ્તા પર સોમવરે મોડી રાત્રે લાઉડપીકર અને ઝંડા હટાવવાને લઈને બે પક્ષના વચ્ચે પથ્થરમારો થઈ ગયુ હતુ ફરી તે જ જગ્યા પર હોબાળો શરૂ થયુ છે. રિપોર્ટસ મુજબ એક સમુદાયના લોકોએ સ્વતંત્રતા સેનાની બાલ મુકુંદ બિસ્સાની પ્રતિમા પર ધ્વજ અને જલોરી વિસ્તારમાં ઈદ માટે લટકેલા બેનરો પર નારા લગાવવાનું શરૂ કર્યું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bullet Train: બુલેટ ટ્રેનની પહેલી ઝલક, ડ્રીમ રૂટ પર 350 kmph ની સ્પીડથી દોડશે

ઈમરજંસી હેલ્પલાઈન નંબર, 7 જીલ્લાઓમાં ચાલી રહ્યુ છે પાયલોટ પ્રોજેક્ટ

ગુજરાતી મૂળની Dhruvi Patel ના માથે સજાયો Miss India Worldwide 2024 નો તાજ

નવરાત્રીમાં અસામાજિક તત્વો માટે, પોલીસનો એક્શન પ્લાન તૈયાર

PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, આ મહત્વની યોજનાઓનું કરશે લોકાર્પણ ખાસ ટપાલ ટિકિટો પાડશે બહાર

આગળનો લેખ
Show comments