Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vikas Dubey encounter: માર્યો ગયો ગૈગસ્ટર, UP એસટીએફે કાનપુરમાં કર્યો ઠાર

Webdunia
શુક્રવાર, 10 જુલાઈ 2020 (08:50 IST)
કાનપુરમાં આઠ પોલીસ કર્મચારીઓનો હત્યારો વિકાસ દુબે  શુક્રવારે સવારે પોલીસ એનકાઉંટરમાં માર્યો ગયો.  વિકાસ દુબેને ઉજ્જૈનથી કાનપુર લઇ જતી  યુપી STFનો કાફલો આજે સવારે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ.  કાનપુર ટોલ પ્લાઝાથી 25 કિમી દૂર આ અકસ્માત થયો હતો. યુપી એસટીએફની ટીમ વિકાસ દુબે પાસે પહોંચતાંની સાથે જ તેણે કારમાં રહેલા સુરક્ષા જવાનોની પિસ્તોલ છીનવી લીધી હતી. દરમિયાન સંતુલન બગડતાં કાર પલટી ગઈ હતી. વાહન પલટી જતાં વિકાસએ પોલીસ ઉપર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. 
 
સુરક્ષા જવાનોએ પણ તેમના બચાવમાં ગોળીબાર કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં વિકાસ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સુરક્ષાકર્મીઓ તેને હેલેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ કાર અકસ્માતમાં ત્રણ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments