Webdunia - Bharat's app for daily news and videos

Install App

Assam Boat Collision: અસમમાં બ્રહ્મ પુત્ર નદીમાં બે બોટ વચ્ચે અથડામણ બાદ ઘણા લોકો લાપતા, લગભગ 100 લોકો સવાર હતા

Webdunia
બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (18:48 IST)
Assam Boat Collision: અસમમાં બ્રહ્મપુત્ર નદીમાં બુધવારે બે બોટ વચ્ચે ટક્કર થયા બાદ અનેક લોકો લાપતા હોવાનું બતાવાય રહ્યુ છે. સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ અધિકારીઓએ જણાવ્યું કે આ બંને બોટમાં લગભગ 100 લોકો સવાર હતા. બોટ દુર્ઘટનાના સમાચાર પર રાજ્યના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું અને તાત્કાલિક રેસ્ક્યુના આદેશ આપ્યા. 
<

I am pained at the tragic boat accident near Nimati Ghat, Jorhat.

Directed Majuli & Jorhat admin to undertake rescue mission expeditiously with help of @NDRFHQ & SDRF. Advising Min @BimalBorahbjp to immediately rush to the accident site. I'll also visit Nimati Ghat tomorrow.

— Himanta Biswa Sarma (@himantabiswa) September 8, 2021 >
અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વ સરમાએ જોરહાટમાં નિમતી નિકટ બોટ દુર્ઘટનાની ચોખવટ કરતા તેને દુ:ખદ ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું- રાજ્યના મંત્રી બિમલ બોરાહને કહેવામાં આવ્યુ છે કે તત્કાલિક સ્થળ પર જાય,  તેમણે આગળ કહ્યું કે હું પણ કાલે નિમતી ઘાટ પર જઈશ.

<

Tragedy in Brahmaputra: A boat carrying about 130 people from Nimatighat in Jorhat district capsized after colliding with a ferry plying from Kamalabari ghat in Majuli island. Reports said 40 people rescued, several still missing. Two teams from 12 NDRF on its way for SAR ops. pic.twitter.com/G2tbRES5Vi

— Karishma Hasnat (@karishmahasnat) September 8, 2021 >
 
અસમના મુખ્યમંત્રીએ કહ્યું કે માજુલી અને જોરહાટ વહીવટીતંત્રને રાષ્ટ્રીય આપત્તિ રાહત દળનું આયોજન કરવાના આદેશ આપવામાં આવ્યા છે (National Disaster Relief Force) અને રાજ્ય આપત્તિ રાહત દળ (State Disaster Relief Force) ની મદદથી પોતાનુ બચાવ મિશનને ઝડપી બનાવે. 

અસમના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જોરહાટના નીમતીઘાટ પર બોટ દુર્ઘટના અંગે ફોન કરીને પૂછપરછ કરી અને અત્યાર સુધી બચાવાયેલા લોકોની સ્થિતિ વિશે અપડેટ લીધી. તેમણે (ગૃહ મંત્રી અમિત શાહ) કહ્યું કે કેન્દ્ર સરકાર તમામ શક્ય મદદ આપવા માટે તૈયાર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments