Webdunia - Bharat's app for daily news and videos

Install App

જસ્ટિસ બોબડે દેશના 47 મા મુખ્ય ન્યાયાધીશ બન્યા, રાષ્ટ્રપતિએ અપાવી શપથ

Webdunia
સોમવાર, 18 નવેમ્બર 2019 (09:50 IST)
- ન્યાયાધીશ બોબડેએ CJI પદ માટે શપથ લીધા, 
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અપાવી શપથ 
- દેશના 47 મા મુખ્ય ન્યાયાધીશ બન્યા જસ્ટિસ બોબડે
 
જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (એસએ બોબડે) એ ભારતના 47 મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ બોબડેને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ અપાવ્યા. 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ CJI રંજન ગોગોઇએ ન્યાયાધીશ બોબડેના નામની ભલામણ CJI માટે કરી હતી.
 
ન્યાયાધીશ બોબડે 18 મહિના સુધી મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપશે. તેઓ 23 એપ્રિલ 2021 ના ​​રોજ નિવૃત્ત થશે. અયોધ્યામાં તાજેતરમાં સમાપ્ત થયેલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ચુકાદાની સુનાવણીની બેંચમાં ન્યાયમૂર્તિ બોબડે પણ સામેલ હતા 
 
 CJI ન્યાયાધીશ ના રૂપમાં એસ. એ. બોબડેની સામે ઘણા મોટા નિર્ણયો આપવાના રહેશે જેના પર તેમને પોતાનો નિર્ણય જાહેર કરવાનો રહેશે.  તાજેતરમાં જ અયોધ્યા વિવાદ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ મુસ્લિમ પક્ષ દ્વારા તેના પર સમીક્ષાની અરજી દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, સબરીમાલા વિવાદને હવે  મોટી  બેંચ સમક્ષ મોકલવામાં આવ્યો છે, આવી પરિસ્થિતિમાં તેઓ  સીજેઆઈ તરીકે આ બેંચનો ભાગ રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments