Webdunia - Bharat's app for daily news and videos

Install App

સની લિયોનના મોબાઈલ નંબરએ એક યુવકની ઉંઘ ઉડાવી નાખી

Webdunia
મંગળવાર, 30 જુલાઈ 2019 (18:23 IST)
એક્ટ્રેસ સની લિયોનના મોબાઈલ નંબરએ એક યુવકની ઉંઘ ઉડાવી નાખી. કારણકે તે નંબર પર રોજ 500 કૉલ આવી રહી છે અને આ કારણે તેમની નૌકરી પણ દાવ પર લાગી ગઈ છે. થયું આવુ કે 26 જુલાઈએ રીલીજ થઈ અર્જુન પટિયાલામાં  સની લિયોની પોલીસકર્મીને તેમનો મોબાઈલ નંબર જણાવ્યુ છે પણ અસલીમાં તે નંબર એક દિલ્લીની એક પ્રાઈવેટ કંપનીના સીનીયર એગ્જીક્યૂટિવનો મોબાઈલ નંબર છે. 
 
લોકોએ તેને સની લિયોનના નંબર સમજી લીધુ અને હવે તે નંબર પર પાછલા બે દિવસમાં 500 થી વધારે કૉલ આવી ગઈ છે. વિદેશો સુધી વીડિયો કૉલ આવી રહી છે. ફોન ઉપાડતા જ અશ્લીલ વાત કરતા લોકો સની લિયોન વિશે પૂછવા લાગે છે. આ કૉલના કારણે કંપનીએ તેને નોકરીથી કાઢવાની ચેતવણી સુધી આપી દીધી છે. 
 
પરેશાન થઈને એગ્જ્યુકિટીવ્વએ દિલ્લીના પીતમપુરા થાનામાં સની લિયોનની સાથે સાથે ફિલ્મ નિર્માતા અને નિર્દેશકની સામે કેસ દાખલ કરવા માટે શિકાયત કરી નાખી છે.
 
દિલ્લીના પીતમપુરાના જેયૂ બ્લૉકમા રહેતા પુનીત અગ્રવાલ એક પ્રાઈવેટ કંપનીમાં સીનીયર એગ્જ્યુકીટીવ છે. તેમના મોબાઈલ પર બે દિવસ પહેલા એક કૉલ આવી. 
ફોન ઉપાડતા જ યુવક તેમનાથે અશ્લીલ વાત કરવા લાગ્યા અને સની લીયોન વિશે પૂછ્યું. પુનીત એ ફોન કાપી દીધું, પણ ત્યારબાદ સતત ફોન આવવા લાગ્યા પુનીતએ ફોન કરનારથીપૂછ્યું કે તેમની પાસે નંબર ક્યાંથી આવ્યુ તો તેને જણાવ્યુ કે અભિનેત્રી સની લિયોનની ફિલ્મ અર્જુન પટિયાલા બે દિવસ પહેલા રીલીજ થઈ છે. 
તે ફિલ્મના એક સીનમાં પોલીસવાળાને સની લિયોની તેમનો મોબાઈલ નંબર જણાવે છે. તે મોબાઈલ નંબર પર જ સની લિયોનથી વાત કરવા માટે તે ફોન કરી રહ્યા છે. ત્યારબાદ પુનીતએ ફિલ્મ જોઈ તો જોયું કે સની લિયોન જે મોબાઈલ નંબર જણાવી રહી છે, તે પુનીતનો મોબાઈલ નંબર છે. 
 
હવે આ કારણે પુનીતની રાતની ઉંઘ ઉડી ગઈ છે. કારણકે તેમની પાસે રાતના સમયે ખૂબ કૉલ આવી રહી છે. ઑફિસ ગયા પછી પણ વાર વાર ફોન આવે છે તો કંપનીના અધિકારી તેને નોકરીથી કાઢવાની ચેતવણી આપી દીધી છે. પુનીત કહે છે કે તે તેમનો મોબાઈલ નંબર બદલી પણ નહી શકે છે કારણકે બધી જગ્યા આ મોબાઈલ નંબર કામ કરી રહ્યું છે. 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments