Publish Date: Sun, 19 Feb 2017 (10:13 IST)
Updated Date: Sun, 19 Feb 2017 (10:16 IST)
મધ્યપ્રદેશના છતરપુર જિલામાં અનોખા શૌચાલય જોવા મળે છે, જ્યાંથી વ્યાપાર કરી રહ્યા છે. જી હા આ શૌચાલયમાં એક દુકાન ખોલી છે.
બનાવ છતરપુર શહરના સિવિલ લાઈન થાના ક્ષેત્રને મોડી રોડ માર્ગના પંચવટી કૉલોની ને છે.. જયાંના નિવાસી લક્ષ્મન કુશવાહા તેમના ઘરના શૌચાલયમાં દુકાન સંચાલિત કરી રહ્યા છે અને સૌચ કરવા બહાર જાય છે.
જાણકારી મુજબ જ્યારે સ્વચ્છ ભારત મિશનના નિમિત્તે સહુચાલય બનાવી ને આપું દીધું પ અણ તેનો શૌચાલયમાં ઉપયોગ નહી કરીને તેનો ધંધાકીય ઉપયોગ કરી રહ્યા છે અને તેમની રોજી રોટી કમાવવાના સાધન બનાવી લીધું છે.