Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંજય રાઉત : શિવસેનાના નેતાના ઘરે EDના દરોડા, 1,034 કરોડનું જમીનકૌભાંડ શું છે?

Webdunia
રવિવાર, 31 જુલાઈ 2022 (10:29 IST)
સમાચાર સંસ્થા ANI અનુસાર આજે સવારે ઈડીની ટીમ સંજય રાઉતના નિવાસસ્થાને પહોંચી હતી. આ તપાસનું કનેક્શન પતરા ચોલ જમીન કૌભાંડ કેસ સાથે હોવાનું માનવામાં આવે છે.
 
સમાચાર સંસ્થા એએનઆઈ પ્રમાણે આ સંદર્ભે રાઉતની ઈડીએ પૂછતાછ પણ કરી છે. સવારે સાત વાગ્યે જ સંજય રાઉતના નિવાસસ્થાને ઈડીની ટીમ પહોંચી ગઈ હતી.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Kolkata Blast: કોલકાતાના એસએન બેનર્જી રોડ પર બ્લાસ્ટ, કચરો વીણનારો થયો ઘાયલ

મોદીની ગુજરાત મુલાકાતને લઈને કર્મચારીઓની 17મી સપ્ટેમ્બરની હડતાલ હાલ મોકુફ પૂરતો સ્થગિત

સરદાર સરોવર બાંધ ઓવરફ્લો થવાથી માત્ર બે મીટર દૂર, ભરૂચ ગામમાં એલર્ટ

Suicide or Murder - કુવામાં મળી એક જ પરિવારના 4 લોકોની લાશ, સુસાઈડ કે મર્ડર... સસ્પેંસ કાયમ

પાકના ભાવથી લઈને કામકાજ સુધી ખેડૂતોની થઈ ચાંદી, મોદી સરકારે લીધા આ મોટા નિર્ણયો

આગળનો લેખ
Show comments