Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણીતા કાર્ટુનિસ્ટનુ નિધન, પદ્મશ્રી નારાયણ દેબનાથે 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Webdunia
મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (18:50 IST)
જાણીતા કાર્ટૂનિસ્ટ પદ્મશ્રી નારાયણ દેબનાથનું મંગળવારે નિધન થયું. 97 વર્ષીય દેબનાથ ઘણા સમયથી બીમાર હતા. તેમણે ઘણા બંગાળી હાસ્ય પાત્રો બનાવ્યા હતા.
 
પીઢ દેબનાથની કોલકાતાની બેલેવ્યુ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કાર્ટૂનિસ્ટ દેબનાથ બંગાળી કોમિક પાત્રો 'બંતુલ ધ ગ્રેટ', 'હાંડા-ભોંડા' અને 'નોંટે ફોન્ટે'ના લેખક હતા. દેબનાથને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

<

Cartoonist and Padma Shri awardee, Narayan Debnath passes away at the age of 97 after prolonged illness. He was the creator of several Bengali comic characters and was undergoing treatment at Bellevue Hospital in Kolkata. pic.twitter.com/DecV71N1Tv

— ANI (@ANI) January 18, 2022 >
 
બેલેવ્યુ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યુ કે પદ્મશ્રીથી સન્માનિત દેબનાથે મંગળવારે સવારે 10 વાગીને લગભગ 15 મિનિટ પર અંતિમ શ્વાસ લીધા. તેમણે 24 ડિસેમ્બરના રોજ પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વેંટિલેટર્સ પર હતા. 

મમતા બેનર્જીએ દુખ વ્યક્ત કર્યુ 
 
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દેબનાથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, "તે ખૂબ જ દુઃખદ છે કે જાણીતા સાહિત્યકાર, ચિત્રકાર, કાર્ટૂનિસ્ટ અને બાળકોની દુનિયા માટે કેટલાક અમર પાત્રોના સર્જક નારાયણ દેબનાથ હવે નથી રહ્યા. તેમણે બંતુલ ધ ગ્રેટ, હાંડા-બોન્ડા, નોન્ટે-ફોન્ટે જેવા કાર્ટૂન બનાવ્યા, જે દાયકાઓથી આપણા હૃદયમાં અંકિત છે.

<

Extremely sad that the noted litterateur, illustrator, cartoonist, and creator of some immortal characters for children's world, Narayan Debnath is no more. He had created Bantul the Great, Handa- Bhonda, Nonte- Fonte, figures that have been etched in our hearts for decades.

— Mamata Banerjee (@MamataOfficial) January 18, 2022 >
બેલેવ્યુ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે પદ્મશ્રી એવોર્ડ વિજેતા દેબનાથે મંગળવારે સવારે લગભગ 10.15 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમને 24 ડિસેમ્બરે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને વેંટિલેટર પર હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments