Webdunia - Bharat's app for daily news and videos

Install App

Prayagraj: બે ભાગમાં વહેંચાઈ ચાલતી ટ્રેન, 200 મીટર આગળ નીકળી ગયુ ગોમતી એક્સપ્રેસનુ એંજિન, લોકોનો આબાદ બચાવ

Webdunia
મંગળવાર, 29 નવેમ્બર 2022 (14:35 IST)
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં મંગળવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં ગંગા ગોમતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં બચી ગઈ. વાસ્તવમાં ગંગા ગોમતી એક્સપ્રેસ પ્રયાગરાજથી લખનૌ જઈ રહી હતી. આ દરમિયાન ગંગા ગોમતી એક્સપ્રેસનું એન્જિન અધવચ્ચે જ ટ્રેન છોડીને આગળ વધી ગયું હતું.
 
જેના કારણે ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ. કોચ છોડીને એન્જિન 200 મીટર આગળ ચાલ્યું. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના રામચૌરા રોડ સ્ટેશન પાસે બની હતી. માહિતી મળ્યા બાદ મુસાફરો ટ્રેનમાંથી બહાર નીકળી ગયા હતા. આ ઘટના મંગળવારે સવારે સાડા છ વાગ્યાની આસપાસ બની હતી.
 
કહેવામાં આવી રહ્યું છે કે કપલિંગ તૂટવાને કારણે આ ઘટના બની છે. હાલમાં રેલવેની ટેકનિકલ ટીમે તેનું સમારકામ કર્યું છે. લગભગ 2 કલાક પછી ટ્રેન લખનૌ જવા રવાના થઈ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments