Webdunia - Bharat's app for daily news and videos

Install App

જન્મદિવસના અવસર પર અડવાણીનો હાથ થામતા જોવા મળ્યા નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સહિ અનેક દિગ્ગજ પહોંચ્યા

Webdunia
સોમવાર, 8 નવેમ્બર 2021 (12:28 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ભાજપના ભીષ્મ પિતામહ કહેવાતા લાલકૃષ્ણ અડવાણીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ પ્રસંગ લાલકૃષ્ણ અડવાણીનો જન્મદિવસ હતો. પીએમ નરેન્દ્ર મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ હાજર હતા. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને અડવાણી વચ્ચે ખૂબ જ ગર્મજોશી જોવા મળી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ નેતાને ગુલદસ્તો આપ્યો અને પછી તેમનો હાથ પકડીને ચાલતા જોવા મળ્યા. આ પછી પીએમ નરેન્દ્ર મોદી, વેંકૈયા નાયડુ અને રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓ તેમની સાથે લાલકૃષ્ણ અડવાણીના ઘરે બેઠા જોવા મળ્યા હતા.

<

Birthday greetings to respected Advani Ji. Praying for his long and healthy life. The nation remains indebted to him for his numerous efforts towards empowering people and enhancing our cultural pride. He is also widely respected for his scholarly pursuits and rich intellect.

— Narendra Modi (@narendramodi) November 8, 2021 >
આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ એક ટ્વિટમાં અડવાણીને શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે, 'આદરણીય અડવાણીજીને જન્મદિવસની શુભકામનાઓ. હું તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવું છું. તેમણે લોકોને સશક્ત બનાવવા અને આપણા સાંસ્કૃતિક ગૌરવને વધારવા તેમણે જે પ્રયાસો કર્યા, આ માટે દેશ તેમનો ઋણી રહેશે. તેમની વિદ્વતા અને બુદ્ધિમત્તા માટે સર્વત્ર તેમનું સન્માન પણ થાય છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે અડવાણીને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, "તેઓ ભારતના એ સૌથી આદરણીય નેતાઓમાં સામેલ છે જેમની વિદ્વતા, દૂરંદેશી, બૌદ્ધિક ક્ષમતા અને રાજનીતિને બધા માન આપે છે. ભગવાન તેમને સ્વસ્થ રાખે અને લાંબુ આયુષ્ય આપે.

<

PM Modi, Amit Shah visit LK Advani, MM Joshi after massive victory

Read @ANI Story| https://t.co/eKwEBjULLI pic.twitter.com/rjdMYBYGah

— ANI Digital (@ani_digital) May 24, 2019 async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments